આજકાલ કેટલાક યુવાનો જીવનથી હારી આત્મહત્યા કર્યા પહેલા સોશ્યલ મીડિયા પર પોતાના રીલ્સ બનાવી પોસ્ટ કરતા હોય છે. આવી જ એક ઘટના થરાદ તાલુકાના ઉંદરાણા ગામમાં બનવા પામી છે. જેમાં યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યુ હતુ. આ યુવાને કેનાલમાં પડ્યા પહેલા રીલ્સ બનાવીને સોશ્યલ મીડિયામાં શેર કરી હતી. કેનાલમાં પડીને આત્મહત્યા કરીઉંદરાણા ગામના વતની ઠાકોર પ્રવિણ કેવદાસ (ઉં.વ.25)એ થરાદ વાવ રોડ પર નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી છે. પ્રવિણભાઇ સવારમાં અગીયાર વાગ્યા સુધી ઝેંટા ગામે જીવણભાઇની દુકાને બેઠા હતા. ત્યાર બાદ બાઇક પર સવાર થઈને તેઓ થરાદ આવ્યા અને બે રીલ્સ બનાવી સોશ્યલ મીડિયા પોસ્ટ કરી કેનાલમાં પડતું મુક્યું હતું. ....Cont
Gujarat News
10 Sep 2023
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…