ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે, મંદિરોની જમીનો મુદ્દે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. સરકાર મંદિરોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેશે. જેમાં મંદિરોની જમીનનું વેચાણ નહીં થઈ શકે. માત્ર એટલું જ નહીં અગાઉ ખોટી રીતે વેચાયેલી જમીન પણ શ્રી સરકાર કરાશે. ટૂંક સમયમાં જ તમામ કલેક્ટરોને આ દિશામાં કાર્યવાહી કરવા સૂચના અપાશે. આ મામલે મંદિરોની જમીનનું વેચાણ અને એન.એ.(બિન ખેતી) કરવામાં આવી હોય તે વિગતો સરકારે કલેકટરો પાસે માંગી છે.
Gujarat News
18 Oct 2021
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…