પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે 31 ઓક્ટોબરે કેવડિયા આવવાના હતા. જોકે, હવે પીએમ મોદીનો કેવડિયા આવવાનો કાર્યક્રમ કેન્સલ થયો છે. જોકે, દેશના ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય એકતા દિવસ ભાગ લેશે. મોદીનો કાર્યક્રમ રદ્દ થતાં 28થી 31 ઓક્ટોબર દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા રહેશે અને રાષ્ટ્રીય એકતા દિવસ માટે સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખીને સ્ટેચ્યૂ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.
Gujarat News
19 Oct 2021
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…