letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:18 AM
Friday, April 26
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરમાં આગામી બુધવારે શરદપૂર્ણિમાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારી આરંભી દેવાઇ છે. આસો સુદ પૂનમ શરદ પૂર્ણિમા તરીકે ઉજવાતી હોવાથી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓ ચુસ્તપણે તેનો અમલ કરે તે માટે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયુ હોવાનું મંદિર ટ્રસ્ટ મેનેજર કનુભાઈ પટેલે જણાવ્યું હતું. પૂનમે દર્શને આવતાં ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે તેમ મંદિર ટ્રસ્ટ દ્વાર જણાવવામાં આવ્યું છે.