letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:33 AM
Saturday, January 25
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

કારતક પૂર્ણિમા પર સ્નાન દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન કરી દિવાનું દાન કરવાથી શુભ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. માનવામાં આવે છે કે આ દિવસે નદીઓમાં સ્નાન કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. કારતક પૂર્ણિમા પર સ્નાનનું મહત્વ કારતક પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિને 100 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને બધા પાપ ધોવાઈ જાય છે. એટલા માટે આ દિવસે ગંગા, યમુનાજી અથવા કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે. જો નદીઓમાં સ્નાન કરવું સંભવ ન હોય, તો ઘરે પાણીમાં ગંગાજળ ભેળવી સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.  

Rajkot News

Rajkot Radios