RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે, કેન્દ્ર સરકારે ખેલાડીઓની પંસદગી માટે કૌશલ્ય અને પ્રતિભાને પ્રથમિક્તા આપવાનો એક માહૌલ બનાવ્યો છે. જેનાથી ગરીબ પરિવારના બાળકો પણ નાની ઉંમરે રમતગમતના ઉંચા શિખર પર પહોંચી શકે છે. તેમણે કહ્યું કે સરકારે ખેલાડીઓ માટે અમર્યાદિત તકો ખોલી છે. સંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું, “આજે રમતગમતમાં તકો મર્યાદિત નથી, તે અમર્યાદિત છે. .......

Rajkot News

Rajkot Radios