RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કેટલાંક વખતથી કોરોના કાબુમાં આવી ગયો છે અને નવા દૈનિક કેસોની સંખ્યા પણ ઉતરોતર ઘટી રહી છે.ત્યારે રાજય સરકારે રાજકોટ સહીત પાંચ શહેર-જીલ્લામાં સિરો સર્વે કરાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ જીલ્લામાં આવતા સપ્તાહમાં પ્રથમ સિરો સર્વે થશે તેના આધારે લોકો કોરોના સામે કેટલા સુરક્ષિત છે અને એન્ટીબોડી હર્ડ ઈમ્યુનીટી કેવી છે સહિતના મુદાઓનું તારણ નિકળી શકશે. પાટનગર દિલ્હી, મુંબઈ જેવા મહાનગરમાં સિરો સર્વેની નિયમીત કવાયત કરવામાં આવે જ છે.

Rajkot News

Rajkot Radios