letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:50 AM
Tuesday, March 19
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે, મંદિરોની જમીનો મુદ્દે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. સરકાર મંદિરોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેશે. જેમાં મંદિરોની જમીનનું વેચાણ નહીં થઈ શકે. માત્ર એટલું જ નહીં અગાઉ ખોટી રીતે વેચાયેલી જમીન પણ શ્રી સરકાર કરાશે. ટૂંક સમયમાં જ તમામ કલેક્ટરોને આ દિશામાં કાર્યવાહી કરવા સૂચના અપાશે. આ મામલે મંદિરોની જમીનનું વેચાણ અને એન.એ.(બિન ખેતી) કરવામાં આવી હોય તે વિગતો સરકારે કલેકટરો પાસે માંગી છે.

Surat News

Surat Radios