SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે 31 ઓક્ટોબરે કેવડિયા આવવાના હતા. જોકે, હવે પીએમ મોદીનો કેવડિયા આવવાનો કાર્યક્રમ કેન્સલ થયો છે. જોકે, દેશના ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય એકતા દિવસ ભાગ લેશે. મોદીનો કાર્યક્રમ રદ્દ થતાં 28થી 31 ઓક્ટોબર દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા રહેશે અને રાષ્ટ્રીય એકતા દિવસ માટે સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખીને સ્ટેચ્યૂ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.

Surat News

Surat Radios