SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

કેન્દ્ર સરકારે રવિવારે સાંજે નવા કોરોના વેરિયન્ટ ઓમિક્રોન અંગે આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ માટે રિવાઈઝ ગાઈડલાઈન્સ ઈશ્યુ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હવે આંતરરાષ્ટ્રીય પેસેન્જરે મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી તથા નેગેટિવ RT-PCR રિપોર્ટ કેન્દ્ર સરકારના એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. આ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રીએ દિવસ દરમિયાન ઈમર્જન્સી બેઠક સમયે ગાઈડલાઈનને નવેસરથી જ રજૂ કરવાની વાત કહી હતી. આ નિયમ 1લી ડિસેમ્બરથી લાગુ થશે.

Surat News

Surat Radios