ભારતીય રેલવેએ મુસાફરી ટિકિટ પર વૈકલ્પિક વીમાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે જો કોઈ વ્યક્તિ તેના બાળકની ટ્રેનની મુસાફરી દરમિયાન અડધી ટિકિટ ખરીદે છે, તો તેને વૈકલ્પિક વીમા યોજનાનો લાભ નહીં મળે. IRCTC અનુસાર, સંપૂર્ણ ભાડું ચૂકવીને સીટ બુક કરાવ્યા પછી જ વીમાનો લાભ મળશે. ઉપરાંત, IRCTCએ 1 એપ્રિલથી રેલ પેસેન્જર ઓપ્શનલ ઈન્સ્યોરન્સનું પ્રતિ પેસેન્જર પ્રીમિયમ વધારીને 45 પૈસા કર્યું છે. જે પહેલા તે 35 પૈસા હતુ. .....Cont
Gujarat News
28 Apr 2024
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…