આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કરોડો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી શક્તિપીઠમાં નવરાત્રી દરમિયાન વિશેષ ઉજવણી થશે. અંબાજી મંદિર ટ્રસ્ટે નવરાત્રીમાં માતાજીની આરધાના અને પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. પ્રથમ નોરતાંએ મંદિરમાં ઘટસ્થાપના કરવામાં આવશે. રાત્રીના સમયે ચાચર ચોકમાં ગરબા રમીને માતાજીની આરાધના કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ સવારે 7:30થી 8 વાગ્યે આરતી થશે. જ્યારે 8 થી 11-30 વાગ્યા દરમિયાન આરતીનો સમય રહેશે. બપોરે 12:30 થી 4:15 વાગ્યે દર્શનનો સમય રહેશે તો સાંજે 6:30 થી 7:00 વાગ્યે આરતી થશે. .......


Gujarat News
21 Sep 2025
Gujarat News
-
Breaking News : ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર, રાજકોટ અને ભૂજ એરપોર્ટ કરાયા બંધ
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…