બનાસકાંઠાના પાલનપુરમાં આવેલો એરોમા સર્કલ જેને હવે લોકો અકસ્માત સર્કલ પણ કહે છે. કારણ કે અહીંયા વાહન નિયમ વગર દોડે છે. સૌથી વ્યસ્ત એરોમા સર્કલ પર સિગ્નલ લાગ્યાને 7 મહિના થઈ ગયા પણ સિગ્નલ એકપણ દિવસ કાર્યરત કરાયા નથી. પરિણામે વાહનો બેફામ પસાર થાય છે અને સવાર-સાંજના પીક અવર્સમાં સ્થિતિ બેકાબૂ બની જાય છે. જેના કારણે અનેક વખત અકસ્માતો પણ થાય છે. સખત ટ્રાફિક સહિત દબાણોથી હવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ......

Gujarat News
01 Dec 2025
Gujarat News
-
Breaking News : ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર, રાજકોટ અને ભૂજ એરપોર્ટ કરાયા બંધ
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…
.png)
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.



