વૈશ્વિક પરિસ્થિતિ અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રમાં ઇંધણ બચત અને ખર્ચ નિયંત્રણ માટે 11 નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ નિયમો તમામ સરકારી વિભાગો, કચેરીઓ અને અધિકારીઓ માટે લાગુ પડશે. મંજૂરી વગર કોઈ પણ સરકારી મુસાફરી કરી શકાશે નહીં રાજ્ય સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ પેટ્રોલ-ડિઝલના વપરાશમાં ઘટાડો લાવવાનો અને સરકારી ખર્ચને નિયંત્રણમાં રાખવાનો છે. પરિપત્ર અનુસાર હવે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગર કોઈ પણ સરકારી મુસાફરી કરી શકાશે નહીં. ઉપરાંત, એકથી વધુ ચાર્જ ધરાવતા અધિકારીઓને વધારાના સરકારી વાહનો જમા કરાવવા સૂચના આપવામાં આવી છે. .......

Gujarat News
20 May 2026
Gujarat News
-
Breaking News : ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર, રાજકોટ અને ભૂજ એરપોર્ટ કરાયા બંધ
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…
.png)
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.



