18 Feb 2021
વલસાડના વાપી GIDCના અગ્રણી પાયાના ઉદ્યોગપતિ અને UPL લિમિટેડ કંપનીના ચેરમેન રજ્જુ શ્રોફે મુંબઈ ખાતે સંઘના રામ મંદિર સમર્પણ નિધિના એક કાર્યક્રમમાં મોહન ભાગવતને રૂ.5 કરોડનો ચેક અર્પણ કર્યો હતો. અયોધ્યાના રામ મંદિરના નિર્માણ માટે આપી વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.