ચોમાસામાં ભારે વરસાદના કારણે આવતાં પૂર અને ભૂકંપની સ્થિતિને લઇ દેશના 5745 જળાશયોની સુરક્ષાને ધ્યાને રાખી ગત ડિસેમ્બર માસમાં કેન્દ્રમાં એક બિલ પાસ કરાયું છે. જે અંર્તગત હવે આ જળાશયોનું ચોમાસા પહેલાં અને પછી એમ બે વખત સરવે કરાશે. જેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને આપવાનો રહેશે. આ માટે સુરક્ષા સમિતિઓની રચના કરાશે. સમિતિમાં કુલ 20 સદસ્યો રહેશે. જેમાં 10 કેન્દ્ર સરકારના અને 7 રાજ્યના સાથે 3 નિષ્ણાતો સમિતિના સદસ્યો રહેશે.
Gujarat News
23 Jan 2022
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…