RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

Home Remedies For Acidity: આજકાલ એસિડિટીની સમસ્યા સામાન્ય છે. તળેલા અને મસાલેદાર ખોરાક ખાવાથી વ્યક્તિને એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના કારણે પેટમાં દુખાવો અને ભારે થવાની ફરિયાદ રહે છે. જો કે, લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું, ચા-કોફી વગેરેનું વધુ પડતું સેવન કરવું એ એસિડિટીનું કારણ બની શકે છે. જો તમે આ સમસ્યાને લાંબા સમય સુધી અવગણશો તો તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આ સમસ્યાને ઓછી કરવા માટે તમે ઘરેલું ઉપાયોનો સહારો લઈ શકો છો. ચાલો જાણીએ આ અસરકારક ઉપાયો વિશે... ....Cont

Rajkot News

Rajkot Radios