AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

વૈશ્વિક પરિસ્થિતિ અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રમાં ઇંધણ બચત અને ખર્ચ નિયંત્રણ માટે 11 નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ નિયમો તમામ સરકારી વિભાગો, કચેરીઓ અને અધિકારીઓ માટે લાગુ પડશે. મંજૂરી વગર કોઈ પણ સરકારી મુસાફરી કરી શકાશે નહીં રાજ્ય સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ પેટ્રોલ-ડિઝલના વપરાશમાં ઘટાડો લાવવાનો અને સરકારી ખર્ચને નિયંત્રણમાં રાખવાનો છે. પરિપત્ર અનુસાર હવે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગર કોઈ પણ સરકારી મુસાફરી કરી શકાશે નહીં. ઉપરાંત, એકથી વધુ ચાર્જ ધરાવતા અધિકારીઓને વધારાના સરકારી વાહનો જમા કરાવવા સૂચના આપવામાં આવી છે. .......

Amdavad News

Amdavad Radios