RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ નવા ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાંથી મુઘલ શાસકો અને દિલ્હી સલ્તનતની ક્રૂરતા સંબંધિત કેટલાક વિવાદાસ્પદ ભાગ દૂર કર્યા છે. NCERT જણાવ્યું કે આનો સમાવેશ કરવાનો તર્ક “નોટ્સ ઓન સમ ડાર્ક પીરિયડ્સ ઓફ હિસ્ટ્રી” માં સમજાવવામાં આવ્યો છે અને પુસ્તકના એક પ્રકરણમાં ચેતવણી આપવામાં આવી છે કે “ભૂતકાળની ઘટનાઓ માટે આજે કોઈને જવાબદાર ન ઠેરવવામાં આવે.” .......  

Rajkot News

Rajkot Radios