VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

'જો તમારા દિલમાં ગણપતિ બાપ્પા પ્રત્યેની શ્રદ્ધા હોય તો મૂર્તિની સાઇઝ મહત્વની નથી. તમે નાની પ્રતિમાની સ્થાપના કરીને પણ ગણેશજીની ઉપાસના કરી શકો છો. આ શબ્દો છે વડોદરાના ગણેશ ભક્ત હિતેશભાઇ પટેલના...હાલ સમગ્ર રાજ્યમાં ગણેશ મંડળો 30થી 40 ફૂટની મૂર્તિની સ્થાપના કરતા હોય છે, ત્યારે વડોદરાના એક ગણેશ ભક્ત હિતેશભાઇ પટેલ મુંબઇથી માત્ર એક ઇંચની ગણેશજીની મૂર્તિ વડોદરા લાવ્યા છે અને તેને પોતાના ઘરમાં સ્થાપિત કરશે. એક ઇંચની ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિને બગીમાં બિરાજમાન કરીને ડીજેના તાલે તેમના ઘરે લાવવામાં આવી હતી.

Vadodara News

Vadodara Radios