VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

દેશભરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રામ મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને વડોદરા પણ રામમય બની છે. રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલોનો સ્ટીલનો દીવો બનાવ્યો છે. જેની ઊંચાઈ 9.25 ફૂટ, પહોળાઇ 8 ફૂટ છે. દીવામાં ઘીની ક્ષમતા 501 કિલો છે અને દીવાની દિવેટ 15 કિલોના કોટનથી બનાવવામાં આવી છે. 22 જાન્યુઆરીએ રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દીવો પ્રગટાવાશે.તે પહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દીવાની પૂજા કરી આ દિવાને અયોધ્યા મોકલશે.

Vadodara News

Vadodara Radios