VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

કપૂરનો ઉપયોગ સૌથી વધુ પૂજા પાઠમાં કરવામાં આવે છે. આ સિવાય કેટલાક ઘરગથ્થુ ઉપાયમાં પણ કપૂરનો ઉપયોગ થાય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે કપૂરનો ઉપયોગ કરીને ત્વચાની સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. કપૂરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા પરથી ડાઘ, ધબ્બા અને ખીલ દૂર થાય છે. તેમજ ત્વચા પર નિખાર આવે છે. કપૂર બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનનો પણ ઈલાજ કરે છે. બસ જરૂરી હોય છે કે કપૂરને તમે યોગ્ય રીતે ઉપયોગમાં લો. આજે તમને કપૂરના કેટલાક ફેસપેક વિશે જણાવીએ. આ ફેસપેકનો ઉપયોગ તમે કરશો તો ત્વચા પર નિખાર આવશે અને ત્વચાની સમસ્યાઓ દૂર થવા લાગશે.

Vadodara News

Vadodara Radios