RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

હિંદુ પરંપરામાં હોળીની જ્વાળા પરથી વર્ષનો વરતારો નક્કી થાય છે. સામાન્ય રીતે હવામાન નિષ્ણાંતો અને જ્યોતિષાચાર્યો હોળીની જ્વાળા જેટલી ઉંચી જાય તેના પરથી વર્ષનો વરતારો નક્કી કરતા હોય છે. જેમા સમગ્ર વર્ષ કેવુ રહેશે તેમજ ચોમાસુ કેવુ રહેશે તે મુખ્યત્વે નક્કી થતુ હોય છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી આ વર્ષના ચોમાસાને લઈને આગાહી કરી છે. આ વર્ષે આંધી- વંટોળ સાથે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થશે. વર્ષ દરમિયાન વરસાદ સારો રહેશે. સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ સારો રહેશે. પ્રિમોન્સુન એક્ટિવિટી ઝડપથી થશે. મે મહિનામાં આંધી-વંટોળનુ જોર વધુ રહેશે. આ તરફ રાજસ્થાનમાં ગરમીનો પારો દજાડશે અને તાપમાન 49 ડિગ્રી સુધી જઈ શકે છે. ....Cont

Rajkot News

Rajkot Radios