letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
3:00 PM
Tuesday, August 25
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસવા માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે નાગરિકો સુધી પહોંચતી ખાદ્ય સામગ્રી સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વાસ્થ્યપ્રદ હોય. લેબમાં વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની ભેળસેળ કે જોખમ સામે પગલાં લઈ શકાય. તપાસની પ્રક્રિયામાં મુખ્યત્વે ત્રણ પ્રકારના પેરામીટર્સનો ઉપયોગ થાય છે.. કેમિકલ, ફિઝિકલ અને માઈક્રોબાયોલ ટેસ્ટિંગ. જ્યારે કોઈ સામાન્ય ગુણવત્તાની તપાસ હોય, ત્યારે તેનો રિપોર્ટ પાંચથી સાત દિવસમાં મળી જતો હોય છે. જોકે, જો કોઈ ખાદ્ય પદાર્થમાં બેક્ટેરિયા કે અન્ય સૂક્ષ્મ જીવાણુઓની હાજરી શંકાસ્પદ જણાય, તો માઈક્રોબાયોલ ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેમાં પરિણામ આવતા ૧૪ થી ૧૫ દિવસ જેટલો સમય લાગી શકે છે. ........

Surat News

Surat Radios