SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે દર્દીઓ અને તેમના પરિવારજનોની એક મહત્વપૂર્ણ સમસ્યાનો ઉકેલ લાવતો માનવતાભર્યો નિર્ણય લીધો છે. નવસારી જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાંથી સુરત સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાઓને હવે ભોજનની ચિંતા નહીં રહે. જરૂરિયાત મુજબ ભોજન પહોંચાડવામાં આવશે સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ વિશેષ ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા સુરતની કોઈપણ હોસ્પિટલમાં દાખલ દર્દીના પરિવારજનોને જરૂરિયાત મુજબ ભોજન પહોંચાડવામાં આવશે. ઘણી વખત લાંબી સારવાર દરમિયાન દર્દીના સગાઓને જમવાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરવામાં આવી છે. ........

Surat News

Surat Radios